કેવું બોલે છે નહીં !...ૐD
કેવું વર્તન કરે છે નહીં !...ૐD
એ બોલવા, વર્તન કરવા કે અન્ય હાવ ભાવ નું કારણ હોય છે. અમસ્તું જ કંઈ વર્તન, વ્યવહાર, બોલ કે અન્ય સરી પડતાં નથી. માટે કોઈ ને દોષી ગણતા પહેલા એ જાણવું જરૂરી છે કે કોણે કરવા મજબૂર કર્યા. કોનો પ્રભાવ છે. કોઈ પણ અકારણ કંઈ કરતું જ નથી. દોષી કોઈ હોય અને સજા બીજા ને આપવામાં આવતી હોય બની શકે. વાકપટુતા થી ભરમાવનાર ધણાં છે જેમને બોલતા નથી ફાવતું કે પલટ વાર કરતા નથી આવડતું એ શું ગુનેગાર હોય શકે અને જો હા ! તો કારણ જાણવું જરૂરી છે...ૐD