?લોકો ખોટા જ ડરતા હોય છે કે મને નથી આવડતું એ બધાને ખબર પડશે તો !
?હવે પોતાને પુછવાનું કે શું લોકો નથી જાણતા કે આપણને પોતાને કેટલું આવડે છે કેટલું નથી આવડતું !?!...ૐD
?જેને આવડે છે એ ખોટા ડરે છે કે ભૂલ દેખાડશું સુધારશું તો સંબંધ ટકશે નહીં તો !
?હવે પોતાને પુછો કે ભૂલ શોધી સુધારી દેવાથી શું લોકો માટે ખરાબ ગણાશું !?!...ૐD