દરેક માતૃભારતી ના ચાહકો તથા સારા લેખો ને વાંચનાર વર્ગ માટે એક બહુ સારો વિચાર આવ્યો છે કે
જેની પાસે શબ્દોને સમજવાની, અને અમુક ખાસ વિચારો ને શબ્દોમાં કંડારવાની, કુદરતી શક્તિ છે, એવી કોઈ દિવસ ખરાબ વિચાર કે આચરણવાળી હોય ન શકે વ્યક્તિ.
આ ફક્ત મારી પર્સનલ સમજણ છે. કદાચ હોય પણ શકે
આપણે જોઇએ છીએ કે ઘણીવાર રક્ષકો જ ભક્ષક બનતા હોય છે. ?