જીવનમાં આપણે જેને પસંદ કરીએ છીએ
તેની બુરાઈ પણ, નજરઅંદાજ કરીએ છીએ
અને જેને પસંદ નથી કરતાં, તેની અચ્છાઈઓ
ને નજરઅંદાજ કરીને નફરત કરીએ છીએ.
આપણી પસંદ અને નાપસંદ માં અચ્છાઈ અને
બુરાઈનું કોઈ મહત્વ જ નથી. અને આજ રીતે
આપણે આપણી જિંદગીનું સરવૈયું તૈયાર કરીએ છીએ..
અને સંબધો બાંધીને જીવીએ છીએ. ખરુંને............