વિચિત્ર પોસ્ટ નો સામાન્ય પ્રશ્ન.. :)
મિત્રો આ વાર્તા તો સૌ કોઇ જાણે છે.. પણ થયુ આજે રીપીટ કરી લવ..
એક સાધુ હતા એ સમુદ્ર ના કિનારે રોજ એમના એક શિષ્ય જોડે સ્નાન કરવા જતાં હતાં.. ત્યાં એક દિવસ તેમણે એક બિછું ને જોયુ જે પાણી ના પ્રવાહમાં વહી જવાની અણીએ હતું પણ એ સાચું એ એ બિછું ને બચાવી લીધો પણ બિછું તો બિછું છે.. એટલે એણે સાધુ ને ડંખ માર્યો.. અને બિછું ફરીથી પાણીનાં પ્રવાહમાં વહેવા જતો જ હતો કે સાધુ એ ફરીથી એ બિછું ને બચાવી લીધો.. અને આ ઘટના 4 વાર ઘટી.. એટલે શિષ્ય એ પોતાના ગુરૂ ને પુછ્યું કે આણે તમને આટલી વાર ડંખ માર્યા છતા પણ તમે એને વારંવાર બચાવવાનો પ્રયત્ન કેમ કર્યો..?
એટલે ગુરુ એ પ્રત્યુત્તર માં પોતાના શિષ્ય ને જણાવ્યું કે જો એ પોતાનો (ધર્મ) ડંખ મારવાનો નથી ભુલ્યો તો હું મારો ધર્મ કંઈ રીતે ભુલી જવ..?? મારો ધર્મ તો દરેક જીવને બચાવવાનો યોગ્ય માર્ગદર્શન તથા એમની રક્ષા કરવી એ મારે સૌથી મોટું કર્તવ્ય છે.. જે મેં નિભાવ્યો..
ટુંકમાં આપણે આપડું જે કર્તવ્ય છે એ નિભાવાય..
તો મિત્રો હવે પ્રશ્ન એ છે કે ,"રીંછ કેમ કંઈ પણ કર્યા વગર ચાલ્યું ગયું ?"