-----------------------------
(૧) શત્રુ, દ્વેષી,પાપી ( સર્વહિત નું ચિંતન)
(૨)અજાણ્યા,તટસ્થ, ધર્માત્મા (સ્વીકાર, પ્રગતિ)
(૩) પ્રેમી, મિત્ર, બંધુ ( પ્રેમ,પોષણ,પ્રસન્નતા)
-----------------------------
આ નવ જીવો જીવનયાત્રા ને વિકસિત કરનાર સહયાત્રીઓ છે, જે પોતાનું યોગદાન કરીને શૂન્ય માં પ્રયાણ કરે છે.
આ સર્વેનું વિશેષ દાન જીવન ને મધુર બનાવે છે.
જે જીવન માં પ્રેમ,પોષણ,પ્રસન્નતા,સ્વીકાર,પ્રગતિ અને સર્વહિત નું ચિંતન છે.. એ વિકાસ પામે છે.