આજ છે આપણ દુઃખોનું સૌથી મોટું કારણ, અને તારણ કે, આપણે આપણા જીવનમાં જે કામ કરવા માંગીએ છીએ, પરંતુ કોઈપણ કારણસર જો એ હમણાં નથી થઈ રહ્યું, તો એ ફક્ત એકજ કામ છે,
અને એ જ્યાં સુધી નથી થઈ રહ્યું, ત્યાં સુધી કરવા જેવા બીજા હજારો કામ આપણી સામે હોય છે,
જેમકે ઘરના, બહારના, ગમતા, ન ગમતા,
શું આ બધા કામો આપણે હમણાં ન કરી શકીએ ? અને એનાથી પણ થોડું આગળ કે,
શું આપણે એ બધા કામ ન કરવા જોઈએ ?
- Shailesh Joshi