કૃષ્ણ ની વાંસળી માં જેટલાં કાણાં હતાં ને વ્હાલાંઓ એટલાં એમનાં જીવન નાં સૂર હતાં ..... એમનાં જીવન નાં એટલાં રંગો હતાં.....એટલાં એ એમનાં જીવન સાથે જોડાયેલાં હતાં છતાં પણ....અને કદાચ એટલે જ એમનું જીવન સૂરમય અને અલૌકિક બની ગયું.અને આપણે એક માત્ર નિરાશા થી હતાશ થઈ જઈએ છીએ.હું તો જીવનભર કોશીશ કરીશ કૃષ્ણ ની વાંસળી નું એક કાણું પણ બનું .....એમનાં સ્પશૅ સાથે સંવેદના ની ભાગીદાર બનું....અને તમેં.......