વિચાર એક એવી બાબત છે,
કે જે આપણા દુ:ખને દૂર પણ કરી શકે છે,
એમાં ઉમેરો પણ કરી શકે છે, અથવા તો,
જે તે દુઃખને સહન કરવાની
શક્તિ પણ આપી શકે છે,
પરંતુ પરંતુ પરંતુ,
આ બધાનો ખરો આધાર તો
એકજ વાત પર નિર્ભર કરે છે કે,
આપણે શું, કેવી રીતે અને કેટલું વિચારીએ છીએ ?
- Shailesh Joshi