એવા કેટલા લોકો છે ? જેમણે વિતેલ પ્રત્યેક વર્ષોમાં
નવાં વર્ષ નિમીત્તે કોઈ સંકલ્પ લીધો હોય, ને
એ સંકલ્પ ને કાંતો પૂરો કર્યો હોય, ન જો
હજી પૂરો ના થયો હોય, તો એને આજસુધી
વળગી રહ્યા હોય ? આ વિશે જો આપણે થોડું પણ વિચારીશું, તો આપણને ખ્યાલ આવી જશે કે,
ખરેખર વધારે તકલીફ આપણે જેન વારંવાર વાંક
કાઢીએ છીએ, તે "આ જમાનામાં છે" કે પછી
આપણામાં ? ને જો એમાં સમય ના બગાડવો હોય
તો......આજે નવું વર્ષ છે, જાગ્યા ત્યાંથી સવાર
સર્વે વાચક/દર્શક મિત્રોને શૈલેષ જોષી તરફથી નૂતન વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ને અનંત શુભકામનાઓ.
કે આ વર્ષે ઈશ્વર આપણા સૌની બધી મનોકામના પૂર્ણ કરે
Happy New Year