રાવણ ને જ્ઞાન નું અભિમાન હતું,
અને રામ ને અભિમાન નું જ્ઞાન હતું.

એવી રીતે ભગવાન અને આપણા માતા પિતા વચ્ચે એટલે ફરક છે કે માતાપિતા ને માતા પિતા હોવાનું અભિમાન હોય છે અને ભગવાન ને ભગવાન હોવાનું જ્ઞાન હોય છે.
લી. "આર્ય "

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 111943373
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now