એ તો માઁ સતી હોય કે જેમને એમના પિતા દ્વારા પતિના અપમાન સામે અગ્નિમાં સમાઈ ગયા હતા..!

એ તો માઁ સીતા હોય કે જેમને એમના પતિની સાથે રહેવા સમગ્ર રાજ-વૈભવ-વિલાશ ને ત્યજ્યો હતો..!

એ તો ધર્મનિષ્ઠ સાવિત્રી હોય કે જેમને એમના પતિ ના પ્રાણને પણ કાળ ના મુખ માંથી પરત લઈ ને તેમને તેમના પતિવ્રતાના તપને પુરવાર કર્યું હતું..!


પત્નિનો દરેક ને હોય છે પણ
જે પતિના અપમાન સામે,
જે પતિના સાથ ના મળતા
અને
જે પતિના પ્રાણ અર્થે સાક્ષાત પરમાત્માનો પણ વિરોધ કરી લે એમને જ સાચી જીવનસાથી, સાચી પતિવ્રતા ગણી શકાય છે...!

Gujarati Thought by Mohit Trivedi : 111936681
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now