નમો નરેન્દ્ર મોદીજી
દેશનો સોળે કળાઓ ના સૂરજ ઊગ્યા
માતા હિરાબા ને ત્યાં નરેન્દ્ર મોદીજી જન્મ્યાં
વડનગરમાં દુખડા દીઠાં ઘણા રે બાળપણમાં
સુખ સાચું એમને લાગ્યું દેશ ભારતની સેવામાં.
નમે નહીં એ ભલભલા દુશ્મનો ના ચરણોમાં
ખંડિત થયેલાં મંદિર બનાવ્યા વસે રામના ચરણોમાં.
નમન એ શુરવીર ને જેમણે ભાઈ ચોરો ફેલાવ્યો જગતમાં.
કહે નર વતન પ્રેમ એમના વહે છે રઘ રઘમા.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા કચ્છ