વડનગરના ગંગને ગુંજશે આજ મોદી મોદી નામ
વડનગરમાં આવી વધશે નવા કવિઓના નામ
વડનગરના વતનીઓ શાંભળશે મોદીજીના ગુણગાન
વડનગરમાં આવી ને વધશે આજ અમારું સ્વમાન
શક્ય બનાવ્યું સપનું અમારુઁ ને દીધા અમને બહુ માન
નવસર્જન મંચ પર કરવું અમારે ઇવાબેનનું સનમાન
વડનગરના આંગણે કરશુ મોદીજીની માતૃભુમી ને નમન
કહે નર સહુ સાથી મિત્રોને બે કર કમળ જોડીને છે નમન .
નારાણજી જાડેજા
નર