અચાનક
પુર અચાનક જ આવે છે....ત્યારે તે બધું એક સાથે જ લઈ જાય છે એમ નથી વિચારતું કે અમુક હું પછી લઈ જઈશ....એવી જ રીતે જીવન માં અમુક પરિસ્થિતિ અચાનક આવે છે ત્યારે સમયની રાહ નથી જોવાતી પણ એ જ સમયે કાર્યો પતાવા પડે છે .....યુદ્ધ અચાનક શરૂ થાય ત્યારે સૈનિક વિચારે કે મને યુદ્ધ કરતા આવડે છે પણ મારે પહેલા પરીક્ષા આપવા ની બાકી છે પહેલા પરીક્ષા આપી દઉં તો એમ ના ચાલે....આપણે જે કાર્ય કરતા હોઈએ તેની સાથે ન ધારેલી કોઈ પણ પરિસ્થિતિ આવે.... તેને હેન્ડલ કરતા આવડે તો જ જીવન સાર્થક બને.
-Shree...Ripal Vyas