ચાલો આજના દિવસે એક શપથ લઇએ ,પર્યાવરણને બચાવી એ ,પર્યાવરણનું જતન કરીએ ,પ્લાસ્ટિકનો અને પોલીથીન નો ઉપયોગvન કરીએ , પર્યટક સ્થળો એ લોકો ખાઈ પીને પાણીની બોટલો અને પ્લાસ્ટિકનો કચરો ત્યાં ને ત્યાં જ ફેંકી દે છે એમાંય ખાસ કરીને કાળા કલરના
પોલી થીન સો વર્ષ જમીનમાં દટાઇ ને રહેવા છતાં, પણ સડતા નથી ,અને પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે, પ્રાણીઓની ઘણી જાતિઓ લુપ્ત થઈ રહી છે ,તેના જવાબદાર આપણે લોકો જ છીએ ,પર્યાવરણ ઘટી રહ્યું છે ઓક્સિજનનો સ્ત્રોત ઘટી રહ્યો છે આપણે લોકોએ જ પર્યાવરણને નુકસાનદાયક બનાવ્યું છે.. હજુ સમય છે આપણે પર્યાવરણને બચાવવાના પ્રયત્નો કરીએ