સંબંધોમાં શક્તિ અને બુદ્ધિ કરતા સમજદારી અને ભરોસો વધારે અગત્યના છે..!!
કોઇને સુખ આપવું કે કોઇનું દુઃખ ટાળવું એ આપણાં હાથની વાત નથી પરંતુ કોઇના સુખમાં આડે ન આવવું અને કોઇના દુઃખમાં નિમિત્ત ન બનવું એ આપણાં હાથની વાત છે...!!
-માવજી પરમાર

Gujarati Quotes by માવજી પરમાર : 111810010
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now