સંબંધ...
ઘણાંખરાં સંબંધ માત્ર "ધારણાઓથી" જ તૂટી જતાં હોય છે.
એવી પોકળ "ધારણા" બાંધી લેવી સામેની વ્યક્તિ માટે કે જે સત્ય છે જ નહીં
એ જ મોટી ભૂલ થઈ જાય છે આપણા થી....
પછી પારાવાર પસ્તાવો કરવો વ્યર્થ છે....
સામેની વ્યક્તિ માં
જે ખરેખર છે એને અગુણી ને, જે નથી એવા વાહિયાત વિચાર ને સ્વીકાર કરીને,પોતાની રીતે માત્ર "ધારણા" ધારી લેવાથી માત્ર એ વ્યક્તિ ની જ નહીં પોતાની જાતને પણ એક અસહ્ય ને ક્યારેય કબૂલી નહીં શકવાના અપરાધભાવ માં એમ જ આખી જિંદગી રીબાતા, તડપતા જીવવવી પડે છે.
-Anjaan