બ્રંહ્માનંદજી ની વાણી
✍️તાલ :બનઝારા✍️
મહાદેવ કહે નિર્વાની સુન ગિરજા અમર કહાની, ટેક
જબ પ્રાણ અપાન મિલાવે તબ કુંડલીની ઉઠ જાવેજી
ચડે સુન શિખરમે પ્રાણ,
સુન ગિરજા,
જહાં ભ્રમર ગુફા મુખદાઇ યોગીજન ધ્યાન લગાઇજી
સબ કાયા શુદ્ધ બિસરાની
સુન ગિરજા,
નહીં જીવ ક્લેવર માંહી તબ કાળ આય ફિર જાઇજી,
કર શકે નહીં કછુ હાહી,
સુન ગિરજા,
તબ યોગી પ્રાણ ઉતારે બ્રંહ્માનંદજી અમર તન ધારેજી,
મમ વચન સત્ય કર માની
સુન ગિરજા,
🙏🙏👣👣🙏🙏