"જેવી રીતે એક કોરાકાગળ ની ઉપર આપણે આપણા વિચારના માધ્યમથી જ્યારે તેના ઉપર કઈક લખીયે અથવા દોરીયે છીએ, તો તે કાગળ ઉપરનું લખાણ કે ચિત્ર તે કાગળની ઓળખ અને સ્થાન નક્કી કરે છે",
"તેવીજ રીતે આપણા વિચારો જ સમાજમાં આપણી ઓળખ અને આપણું સ્થાન નકકી કરે છે".
- અંકિત કે ત્રિવેદી