🙏🏻
" નખશીખ ગુરુજીએ હૃદયમાં ભરી તો આ,થાલવવાનું થેંકાણે કે'વાશે."
ગુરુજી દિવ્ય પ્રેમ આપણામાં ઉંડેલી રહયા છે.હા,આપણી યોગ્યતા જોઈએ,સાંભળવાની ક્ષમતા પણ જોઈએ.કહે છે,'નખશીખ ગુરુજીએ હૃદયમાં ભરી તો આ ગુરુજી તો હૃદયમાં પૂરેપૂરો પ્રેમ ઠાલવી દે છે,પરંતુ સાંભળવું એ આપણા હાથની વાત છે.તેના માટે આપણે ક્ષમતા કેળવવી જોઈએ.તેને આપણે સંભાળી લઈએ તો કહે છે.ગંગાસતી,' ઠાલવવા નું ઠેકાણે કે'વાશે જો આપણે સંભાળી લઈએ તો તે યોગ્ય જગ્યાએ આપ્યું કહેવાશે.
👏🏻