*અત્યારની પેઢી જ કેમ આત્મહત્યા કરે છે?*
કારણ...
આધ્યાત્મિકતા...0%
સંસ્કાર...0%
હિમ્મત...0%
સાહસ...0%
સરળ સાદા વિચાર...0%
પરિશ્રમ...0%
આત્મમંથન...0%
પ્રાચિન રહેણી કરણી...0%
જ્ઞાન...0%
આત્મ વિશ્વાસ...0%
વર્તન વિવેક...0%
શારિરીક રમત...0%
પુજા પાઠ...0%
શ્રધ્ધા-વિશ્વાસ...0%
*માત્ર*
•Social media
•Google
•You tube
•Tik tok
•WhatsApp
•map
•Facebook
•twitter
ટુંકમાં કહીએ તો...
*પિતા પર વિશ્વાસ ન હોય,*
*Google પર વિશ્વાસ હોય...*
*રસ્તો ભુલી જાય તો માણસને ના પુછે,*
*Map ને પુછે..*.
*5000 facebook friends હોય...પણ.. અડધી રાત્રે દુ:ખમાં ભાગ લેવા પડોશી મિત્ર ના આવે...*
*ગુરુને કંઈ પણ ન પુછે,*
*Youtubeમાં સર્ચ કરે...*
*સાયકલની ચેન ઉતરી ગઈ હોય કે ફયુઝ ઉડે તો પણ..* *નેટ ખોલવું પડે...*
*આ છે અત્યારની પેઢી...*
માત્ર કોઈ ની વ્યકિતગત વાત નથી.
*અત્યારની 85% પેઢીની વાત છે આ...*
બાળકોને અત્યારથી આધ્યાત્મિકતા બાજુ વાળો,
ગૌ શાળામાં લઈ જાવ,
યજ્ઞ પરંપરા શીખવાડો તો
તમે નહી હોય તો પણ મનથી
તંદુરસ્ત જીવન જીવશે..
વાંચી અને અમલ કરજો.