(એક વિચાર)
વાંસળી નો સુર સાંભળતા જ ભાન ભુલી ઉધાડા પગે કૃષ્ણ પાસે દોડી ને જતી એટલે એ ગોપીઓ માટે કૃષ્ણ રાસ રમતા.
આજની ગોપીઓ તો કહે છે કે કૃષ્ણ જરા રાહ જો પહેલા મને મનભરી ને ઉપર થી નીચે સુધી સુસજ્જ અને સુશોભીત થઇ જવા દે પછી આપણે રાસ રમશુ.
કદાચ એટલે જ આજની ગોપીઓ નો "કૃષ્ણપ્રેમ" અહીં થાપ ખાઇ જાય છે.