શિક્ષકે પૂછ્યું: *વિશ્વનું કયું સ્થાન પ્રેમની નિશાની છે?*
આખો વર્ગ એક અવાજમાં પોકાર કર્યો: "તાજમહેલ"
પરંતુ
ફક્ત એક જ વિદ્યાર્થીએ કહ્યું:
*"રામ સેતુ"!*
શિક્ષકે તેને પૂછ્યું,
તુ શું કહેવા માંગે છો?"
તે વિદ્યાર્થી ઉભો થયો અને બોલ્યો
*રામ સેતુ પ્રભુ શ્રીરામે પત્નીને પાછા લાવવા માટે બનાવ્યો હતો કોઈની જમીન કબજે કરવા નહીં?*
અને પુલ બનાવનાર એક પણ વ્યક્તિ ના ભગવાન *શ્રી રામે હાથ નહોતા કાપ્યા, સેતુ બનાવનારને પૂરો આદર આપ્યો હતો*
શિક્ષક અને બધા વિદ્યાર્થી ચોંકી ગયા!
*આપણે આપણો ઇતિહાસ અને પુરાણોને નવી રીતે જોવાની જરૂર છે,*
🌹🙏🏻🌹