*બ્રહ્મસ્વરૂપ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે તૈયાર કરેલા 1050 સંતો*
આ સંતોમાંથી *૧૨૧ સંતો માતાપિતાના એક ના એક સંતાન* હતા, તેમના માતાપિતાએ રાજી ખુશીથી ગુરુના ચરણે અર્પણ કર્યા
👉*સન ૨૦૧૬ ના એહવાલ આધારે*
🇬🇧 *યુ.કે - ૬૨ સંતો*
🇺🇲 *યુ. એસ. એ - ૭૧ સંતો*
🇨🇦 *કેનેડા - ૫ સંતો*
🇦🇺 *ઓસ્ટ્રેલિયા - ૪ સંતો*
🇳🇿 *ન્યૂઝીલેન્ડ - ૧ સંત*
🇿🇦 *આફ્રિકા - ૪ સંતો*
🇮🇳 *ભારત - ૮૩૬ સંતો*
👨🏻🎓 *ગ્રેજયુએટ* - *૪૪૭ સંતો*
👨🏻🎓 *પોસ્ટ ગ્રેજ્યુએશન* - *૬૮* *સંતો*
👨🏼💼 *સી.એ.- *૭ સંતો*
👨🏼💼 *એમ. બી. એ - ૯ સંતો*
👨🏻⚕️ *ડોક્ટર - ૧૪ સંતો*
💊 *ફાર્મસી - ૨૨ સંતો*
👷🏻♂️ *એન્જિનિયર - ૧૮૧ સંતો*
👨🏻🏫 *આચાર્ય - ૨૧ સંતો*
👨🏻⚖️ *એલ.એલ. બી - ૪ સંતો*
🛩️ *પાયલોટ - ૧ સંત*
👨🏻🎓 *પીએચ. ડી - ૧૦ સંતો*
👉👉 *પૂ.ભદ્રેશદાસ સ્વામી*- *ષડ્દર્શનાચાર્ય, ડીલીટ, મહામહોપાધ્યાય, પ્રસ્થાનત્રયી ભાષ્યકાર*
👉 *પૂ. શ્રુતિપ્રકાશ સ્વામી - વેદાંત આચાર્ય, ડિલીટ*
👉 *પૂ. પ્રભુચરણ સ્વામી - ૧૩ વિષયમાં એમ. એ*
👉 *પૂ.આત્મસ્વરૂપ સ્વામી*- *આઈ.આઈ.ટી એન્જીનીયર*
*ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા*
👉 *પૂ. પરમવિવેક સ્વામી ( B.Sc in Mathematics)*
👉 *અને પરમતત્વ સ્વામી (Mst in Theology (Oxon),Ph.d)*
*હાવર્ડ યુનિવર્સિટી માં ભણેલા - પૂ. મંગલનિધિદાસ સ્વામી*
*જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં ભણેલા - વિરાટસ્વરૂપદાસ સ્વામી વગેરે અનેક સંતો ઉચ્ચ અભ્યાસ ધરાવે છે.*