#જ્યોતિષ
જયોત - ઈશ
વિધાતાએ લખેલા લેખને ઓળખનારો જ્યોતિષ...
જો એમાં આપણે ન જ માનતા હોય તો રોજ રાશિફળ, પંચાંગ અને મુહૂર્ત પર આપણે ચાલીએ છીએ જ શું કામ?
જો નથી જ માનતા તો વિવાહ, સગાઈ અને શ્રાધ્ધની તિથિઓને અનુસરીએ શું કામ?
માનતા તો આપણે આપણા માતા-પિતાનું પણ નથી તો આ ભારતમાં જ્યોતિષ જ બદનામ શું કામ?
આ વૈજ્ઞાનિક તથ્યોને આધારે જીવનારા આપણે અઘરા મિશન માટે પણ તિથિઓને અનુસરીએ શું કામ?
લેખક : શિતલ માલાણી
૧-૧૦-૨૦૨૦
ગુરુવાર