¤ યુદ્ધ ¤
¤ પહેલાના સમયમાં ધર્મયુદ્ધ થતાં, આજે તો એવાં વટલાયા કે યુદ્ધ માંથી ધર્મ નીકળી ગયો છે, આચરણ બદલાયું અને આડંબર વધતાં સત્યતા પણ
ઝાઝી રહી નથી,મિત્રતા સાચવીને હક્કના નામે લડાઈ
લડવાની રહે છે, ક્યારેક કોઈના બદલે કોઈ લડી લેતું હોય છે, પરિણામો ઉપરથી ઘણું કહેવાયું છે, જેમ કે
લડાઈ ચકે તો પૈસો દ ઉં,,, વેરીનો ઘા પણ વખાણવો
પડે,,, પાડા પાડા બાઝે ને ઝાડનો ખો કાઢે,,, યુદ્ધ એ જ કલ્યાણ,,,, વિગેરે,,,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ *****
#યુદ્ધ