#સાવધાની
ચાઈના એ આપણને દરેક વસ્તુ ડુપ્લીકેટ આપી
પણ " કોરોના વાયરસ " અસલી આપ્યો ,
જો આપણે દરેક વ્યક્તિથી બે ફૂટનું સામાજિક
અંતર નહીં જાળવીએ ને કાળજી નહી લઈએ
તો આપણને મોતનો શિકાર બનતા કોઈ રોકી
નહિ શકે માટે સાવધાની વર્તો ને સતર્ક રહો
ને સાવધાની વર્તો .
ઠાકોર રણજીતસિંહ .કે ઉર્ફે " કેશવ "
ઈમેલ આઇડી : ranjitthakor3077@gmail.com
( મો ) ૯૮૯૮૬૮૮૪૫૭