#દુષ્ટ
ના હું દુષ્ટ , ના હું પુણ્યઆત્મા ,
કળિયુગનો હું અવતારી;
જગના વેર -ઝેરનું હું પરિણામ,
ઓ ! રે , વિધાતા હું તો નહતો એવો
જીવતર મારુ ઝેર બન્યું ને હું બન્યો
"દુષ્ટ"
રણજીતસિંહ. કે . ઠાકોર ઉર્ફે " કેશવ "
ઈમેલ : ranjitthakor3077@gmail.com
( મો ) ૯૮૯૮૬૮૮૪૫૭