#અપશુકનિયાળ
આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીએ છીએ પણ હકીક્તમાં એ લોકો શુકન અપશુકન માં એટલું માને છે કે વાત ના પૂછો. આપણી જેમ તે૨ (૧૩) ના આંકડાં ને એટલો અપશુકનિયાળ માને છે કે વીસ માળની બિલ્ડીંગ હોય તો તેર (૧૩) મો માળ હોતો નથી. બાર(૧૨) પછી તરત ચૌદ (૧૪) મો માળ આવે. આપણે સાવ આવું નથી હોતું.