#કથા , શ્રી સત્યનારાયણ દેવ ની થાય,
નવા ઘરમાં રહેવા જઈએ ત્યારે કથા થાય,
પણ કથા કરવા પહેલાં આ ત્રણ કામ અવશ્ય કરવા,
૧, આખા ઘર ની સાફસફાઈ કરવી,
૨, કથામાં આવનાર સૌને ભોજન કરાવવું,
3, ઘરને પવિત્ર કરવું,ગંગાજળ થી.
હવે ખબર નથી કથા વિશે શું લખું ?
" બોલો, શ્રી સત્યનારાયણ ભગવાનની જ્ય "
ચાલો ત્યારે, પંચામૃત અને મહાપ્રસાદ નો શીરો આપો.