પોતાની કમાણી માં થી ખરીદેલું પુસ્તક છેક સુધી ન વાંચી શકાય તો મનમાં અપરાધ જેવો ભાવ પ્રગટ થાય છે, કેટલાંક પુસ્તકો નો કેવળ આસ્વાદ લેવાનો હોય છે કે નજર ફેરવવાની હોય છે, જ્યારે કેટલાક પુસ્તકો વાંચીને પચવાવાના હોય છે. કહેવાવાનો ભાવ એ જ છે કે પુસ્તકો પ્રત્યે મન લલચાવો..સમજાય એને વંદન...
Krina Shah.
#લલચાવવું