એકાંત....શું છે આ એકાંત? કોઈ મનગમતું વ્યક્તિ છોડી ને જાય એને એકાંત કેવાય? કે પછી એક અંધારી રાત માં સાવ એકલા ખંડ માં બેસી રહેવું એને એકાંત કહવાય ?..ના આમાંનું કઈ પણ એકાંત નથી .
મારા મુજબ એકાંત એટલે માણવા જોગ જે કિંમતી સમય કે શ્ણ છે જે તમે માણી નથી શકતા એને હું એકાંત કહીશ .જિંદગી દરેક ને માટે કઈક ને કઈક ખુશી અને દુઃખ બધું લાવે છે પણ આ બધા ની એક વાત સારી પણ છે કે એ હંમેશા માટે ટકી ના શકે .એટલે જે છે તેને અપનાવી ને બસ ખુશ રહેવું અને ખુશ રાખવા એક મન ની સાચી શાંતિ છે .જો તમે તમે મન થી ખુશ માં રહી શકો તો કોઈ તમને ખુશ ન કરી શકે અને તમે રોજ માં માટે બસ એકાંત માંજ રહી જશો ..
_. પ્રદીપ ગજ્જર.