દરેક માણસનો સ્વભાવ સરખો હોતો નથી. તેની બીજા કોઈ સાથે સરખામણી કરવી નહીં. તમારા કરતાં તો બીજા સારા એમ કહીને આપણે તે વ્યક્તિને દુ:ખ પહોંચાડીએ છીએ. કટુ વચન ઉચ્ચારતા પહેલા તેના પરિણામનો વિચાર કરવો જોઈએ. દ્રોપદીએ ‘આંધળાના પુત્ર આંધળા’ એવી કડવી વાણી ઉચ્ચારી ન હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ થયું ન હોત.
કોપી
જીવન દર્શન
મહેન્દ્ર પુનાતર
#કટું