એક માનવી ના દિલ ની અંદર આકૃતિ બની રહેવા મહિના, વર્ષો, આ જીવન નીકળી જાય છે.તો પણ કોઈ ના દિલ માં આકૃતિ બનતી....
પણ હવે માનવી પણ સમજી ગયો છે. કે બીજા દિલ ની અંદર શું કામ મારી આકૃતિ બની ને રહુ... કારણ કે હવે કયાં સાચો પ્રેમ થાય છે.
એના કરતા મારાં ભવિષ્ય ની આકૃતિ બનાવી હું જ આગળ વધુ તો કોઈ વાર નિષ્ફળ જઈશ પણ સફળતા તો મળેશે જ....
#આકૃત્તિ