The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ત્યાગ, સમર્પણ ને વચનપાલનનું એકમાત્ર સ્વરૂપે એટલે ભગવાન "શ્રી રામ" અંતરની દ્રષ્ટિએ. - Rinall.
"તમને જે જોઈએ છેે એ તમને તમારી ક્ષમતા પ્રમાણે મળશે જ" એવો અભિગમ તમનેે તમારી એ વસ્તુ તમને અપાવશે જ પણ જો , તમને જે જોઈએ છે એ વસ્તુ "હું એ મેળવીને જ રહીશ" એવો અભિગમ તમનેે હાનિ પહોંચાડી શકે. અંતરની દ્રષ્ટિએ. Rinall.
માંઁ જગત જનની માતા કદાચ એટલે જ કહેવાતી હશે કારણ કે એને આદિઅનંત આદ્ય દેવો પણ નમન કરે છે. અંતરની દ્રષ્ટિએ Rinall.
જ્યારે કઈજ ન સમજાય ત્યારે બધુ એના પર છોડી દો જે બધુ આપણાથી વધારે આપણા માટે શું શ્રેષ્ઠ છે તે સમજે છે. વિશ્ર્વાસ રાખો એનાથી વધુ તમારા માટે સારું કોઈ વિચારી ન શકે. - Rinall.
ક્યારેક તો આ સતરંગી સપનાઓ જોવા અને પછી એ પૂરા ન કરી શકવાનું કારણજ આ અતરંગી વિચારો જવાબદાર હોય છે. અંતરની દ્રષ્ટિએ. Rinall.
સંજોગો કેટલા પણ સંઘર્ષ ભર્યા હોય. પણ તું સાથે હોય તો મને એ બધાજ સંઘર્ષ તણખા સમાન તુચ્છ લાગવા માંડે છે. અંતરની દ્રષ્ટિએ. Rinall.
કોઈના કાળજાનો કટકો બની શકો તો બનજો. પણ કોઈના કાળજાના કટકા કરવાના કારણ ન બનતા. Rinall..
આત્મસન્માનની પતંગ હંમેશા ઉંચીજ ઉડવી જોઈએ. પણ જ્યારે સંબધોની વાત આવે ત્યારે એ પતંગ બધાન સન્માનને માન આપી ઉડાડજો. Rinall..
પતંગ જરૂર ચગાવજો પણ જીવનની પતંગ એટલી ઉંચે ન ચઢાવતા કે તમને બીજા પતંગ દેખાતા જ બંધ થઈ જાય. અંતરની દ્રષ્ટિએ. Rinall.
મને ખબર નથી પડતી કે જે જુદા થવાનજ હોય છે. એ મળેજ કેમ છે. કદાચ આનેજ ઋણાનું બંધન કહેવાય. Rinall.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser