કર્મ, કૃષ્ણ અને કોરોના
----
ખતરાની ઘંટડી તો વગાડી જ હતી!! ૨૦૦૩ અને ૨૦૧૫માં!
પણ... હવે તો એનેય થયું કે સુદર્શન ઉગાડવું પડશે ને, યુદ્ધ જાહેર થયું! પ્રકૃતિ વિરોધી માનવી વિરુદ્ધ પ્રકૃતિનું! પંચજન્ય વાગ્યો ત્યારે માનવી સફાળો બેઠો થયો!!?
૧૦૦ ભુલો તો શિશુપાલ રુપી માનવની થઈ!! ને સહન પણ કરી કૃષ્ણએ!
હવે તો ૧૦૧મી ભુલે કોરોનારુપી સુદર્શન છટકી ગ્યું એની આંગળીએથી! ને ફટકારી દીધું!
નરસંહાર ચાલું થઈ ગ્યો!
(સુધરવું હોય તો હજીય થોડોક સમય બાકી છે! સુદર્શન તારા સુધી ત્યાં સુધીમાં કર્મની દિશા ફેરવી નાંખ! સુદર્શનની દિશા કદાચ બદલાઈ જાય!)
✍જુગલ💕