ના રોગ તને લાગ્યો છે,
ના ચાળો મને થયો છે.
રોગચાળાના સમયમાં ,
નથી માળો મુજ હૃદયમાં.
પામવું છે તારે પરમસુખ ,
નથી એ રસ્તામાં અમસ્તું.
પરમસુખ જોઈએ છે તારે,
ને રાત માં પામવું છે તારે?
મનુષ્ય છે કે ખુદ ભગવાન?
રાતમાં થાવું તારે ભગવાન?
લી. રુદ્ર રાજ સિંહ
તા. ૧૦/૦૪/૨૦૨૦