શ્રી કૃષ્ણના સમજાવવા પર જો દુર્યોધન માની ગયો હોત ને તો મહાભારત ના થયું હોત. દુર્યોધન એટલા સારા કુળનો હોવા છતાં જો તેણે આ મહાભારત ને આમંત્રણ આપ્યું. છેવટે તો શું થયું કુળનો વિનાશ.એવી જ રીતે આ પબ્લિક અત્યારે દુર્યોધન સમાન છે. અને ડોક્ટર, પોલીસ બધા કૃષ્ણ સમાન કે અટલું સમજાવવા છતાં નથી સમજતા.અંતિમ તો આ વિનાશ ને આરે જ છે બધું. સમજો થોડું અને ઘર માં રહો...ભગવાને આપેલું એટલું અનમોલ જીવન ને વેડફીના નાખી..ભક્તિ કરો.સારા કર્મો કરો..એ જ કામ આવશે........ જય હિન્દ જય ભારત
#અંતિમ