કોરોનાની આડમાં ઈશ્વર પર આંગળી ચીંધનારાઓ યાદ રાખજો ૩ આંગળી તમારી બાજુ હોય છે. નિર્દોષ અબોલ જીવોને મારીને ખાતી વખતે તમને ઈશ્વર યાદ નથી આવતો? જેમ તમને જીવવાનો અધિકાર છે એમ તે પ્રાણીઓને જીવવાનો હક નથી.
નિર્દોષ જીવોનો અભિશાપ જ છે કે આજે વિશ્વમાં કોરોનાનુ સંકટ છે
નિર્દોષ જીવોને મારીને તમે જ કોરોનાને આમંત્રણ આપ્યું છે તો પછી તમે જ લડો ઈશ્વરને શું કામ વચ્ચે લાવો છો?
છેલ્લે હું તો એ જ માનુ છું કે આ વાયરસનુ આવવું એ ઈશ્વરની જ ઈચ્છા છે અને તે દંડ આપી દેશે એટલે આ વાયરસનો કહેર આપોઆપ ઓછો થઇ જશે.