❤️💃❤️💃❤️💃❤️વાંચી જીવન માં ઉતારવા જેવા
*ચકાચક વાક્ય*
આચાર્ય પરમ પૂજ્ય પ્રભોધચંદ્રસૂરિ એ કહેલા આ ૧૦ સુવાક્યો.🙏
1. 🙏જયા સુધી *ચુપ* રહીને બધું સહન કરતા રહીએ ત્યા સુધી આપણે દુનિયાને *સારા* લાગીએ છે... પરંતુ એકાદ વખત પણ *સાચી* વાત કહી દીધી તો આપણા જેવો *ખરાબ* માણસ આ દુનિયામાં કોઈ નથી તેવું તે માની લેશે...
2. 🙏*દુનિયા* સાથે લડી લેનારા *ઘરઆંગણે* જ હારી જતાં હોય છે...
3. 🙏 *હ્રદય* થી નમવું જરુરી છે સાહેબ… ખાલી માથું નમાવવા થી ભગવાન નથી મળતા...
4.🙏’મદદ' એ ખૂબ જ ' મોંધી *'ભેટ* છે, તેથી દરેક પાસેથી તેની ' *અપેક્ષા* ' રાખશો નહિ. કારણકે ખૂબ જ ઓછા લોકોના હ્દય ' શ્રીમંત ' હોય છે…
5.🙏*વૃત્તિ* શ્રેષ્ઠ હોય તો..કોઇ પણ *પ્રવૃત્તિ*, શ્રેષ્ઠ જ થવાની
6🙏*વિશ્વાસ*" સ્ટીકર જેવો હોય છે. બીજી વખત પહેલાં જેવો નથી *ચોટતો..*
7🙏 *પીરસાયેલાં ભોજનમાં* આપણે ખામીઓ શોધવામાં વ્યસ્ત હોયીએ ત્યારે... કેટલાક લોકો *સુકા રોટલા* માટે ભગવાનનો આભાર માનતા હોય છે.
8🙏સાવ સરળ શબ્દ,,, *"સમજણ"* કાનો માત્રા કયાં છે? છતાં, બધામાં નથી હોતી.
9🙏દરેક માણસ *હવા માં ઉડી* રહ્યો છે, તો જમીન પર આટલી *ભીડ* કેમ છે…
10🙏પરિવારમાં જે વ્યક્તિ સમજદાર, *લાગણીશીલ*, જતુ કરવાની ભાવનાવાળો, તેમજ ગમ ખાઇ જનાર હોય, તેનેજ પરિવાર ના અન્ય સભ્યો *નકામો* ગણી હાંસી ને પાત્ર બનાવે છે.પણ હકીકતમાં એ જ વ્યક્તિ નાં કર્મ ને કારણે જ પરિવારનાં અન્ય સભ્યો સુખી અને સંપન્ન હોય છે.❤️💃❤️💃❤️💃❤️💃❤️💃❤️💃❤️💃❤️💃❤️💃❤️💃❤️