👩‍👩‍👦‍👦 જયારે લોકો એમ કહે કે તમે બદલાઈ ગયા..
એનો...
સીધો અર્થ એવો થાય કે આપણે એમની અપેક્ષા મુજબ નથી જીવી રહ્યા..
પુસ્તક ની જેમ વ્યકતી ઓને પણ વાંચતા શીખવું પડશે સાહેબ...
કારણ કે પુસ્તકો જ્ઞાન આપે છે.
અને..
વ્યકતી ઓ અનુભવ..

Gujarati Book-Review by Richa Kothari : 111336683
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now