"જ્યારે કોઈ સાથ નહીં આપે... અને પોતાના પરથી પણ વિશ્વાસ ઓછો થઈ જાય... હિંમત પણ તૂટી જાય... છતાં પણ ક્યારે પણ હાર માનવી જોઈએ નહીં... કારણકે આ દુનિયામાં હાથ આપવાવાળા ઓછા હોય છે... અને અમુક લોકો તો આપણા પડવાની જ રાહ જોતા હોય છે, આપણા તૂટવાની જ રાહ જોતા હોય છે, જે મોઢું મીઠું બોલતા હોય અંદરથી વેર રાખતા હોય એવા હિત-શત્રુ હોય છે... તો તેને ઓળખી લેવા જોઈએ... અને પરમ કૃપાળુ પરમેશ્વર પર શ્રદ્ધા રાખી ફરીથી ઉઠવાની એક કોશિશ તો કરવી જ જોઈએ. જ્યારે કોઈ સાથ નહીં આપે ત્યારે ભગવાન જ આપણે સાથ આપે છે... અને સાચો રસ્તો બતાવે છે..."
દર્શના