કોઈ પણ વ્યક્તિ થી ભુલ થવી એ સામાન્ય બાબત છે.
અને ભુલ પર સજા આપવી એ સામાજિક બાબત છે.
પરંતુ એ ભુલ ની સજા વ્યક્તિ ને વારંવાર આપવી એ બાબત કેટલી હદ સુધી સાચી કહેવાય??
પ્લીઝ દોસ્તો મારા આ સવાલ નો જવાબ જેમ બને એમ જલ્દી અને સાચો આપજો.કોઈ વ્યક્તિ નું જીવન જોડાયેલું છે આ સવાલ ના જવાબ ઉપર.
રાધે ક્રિષ્ના