કહે આં ભક્ત....
ઓ સાંઈ, આમ ન મારું જીવન બગાડ
મુજ અંતર મન માં ઊંડી શ્રદ્ધા જગાડ
તારા પ્રેમની આગ, મુજ અંતકરણ માં લગાડ
શ્રદ્ધા, સબૂરી નો દીપ આં દિલ માં પ્રગટાવ.
મુજ મન માં, પ્રેમભક્તિ નું બીજ તું વાવ.
મને એક મનુષ્ય માં થી, એક ભક્ત બનાવ.
Armin Dutia Motashaw