?? *પર્યુષણ પર્વાધિરાજ..* ??
*એટલે*.......
*પ્રભુ સાથે સંબંધ વધારવા માટે* *આઠ દિવસ...!*
*પ્રભુ સાથે પ્રીત કરવા માટે* *આઠ દિવસ....!*
*પ્રભુની વાણીને સાંભળવા માટે*
*આઠ દિવસ...!*
*મહત્ પુણ્યના યોગથી મળેલા આ આઠ દિવસને પરમ પ્રેમે આવકારી કૃત્કૃત્ય થઈ પ્રભુએ ચીંધેલા માર્ગ પર આરુઢ થઇએ..!.*
*પ્રત્યેક જીવ સાથે મૈત્રી કરી અનેક ભવોના બાંધેલા કર્મનો નાશ કરવા માટે આ આઠ દિવસ નો યોગ્ય ઉપયોગ કરી લઇએ..!.*
*મન કુંડાને શુધ્ધ બનાવી શ્રધ્ધા તણી માટીથી ભરી લઇ વાવી લઈએ ધર્મ તણા બીજ.*
*શ્રી પર્યુષણ મહાપર્વધિરાજને હ્રદયથી વધાવીએ* . ...!
*સર્વ જીવોની ક્ષમા પ્રાર્થીએ. .!*
?? *મિચ્છામી દુક્કડમ* ??