આપડે બધા જ હરેક કામ હોદા ની હરોળે pass on the pass કરીએ છીએ .....વ્યક્તિ... વસ્તુ... વિશ્વાસ.. બધું જ કોઈ ના પર ઢોળી ને આપડે free થઈએ છીએ ને આમ જ કશુંજ કોઈ ને કામ નથી આવતું...!!! કૃષ્ણ ની કહેલી નીતિ જ આપડે ભૂલી ગયા...કદાચ ઈશ્વરે આપડા ગર્ભ ના જન્મ સાથે pass on the pass કર્યું હોત તો..તો કદાચ આપડા જન્મ નું અસ્તિત્વ પણ ના હોત..!?.તો આજે જ્યારે જન્મ મળ્યો...વ્યક્તિત્વ જડ્યા... હોદ્દા ઓ મળ્યા અને છતાંય ખાલી માણસ માણસ ને પણ કામ ન આવે તો આ ઈશ્વર નો આપેલો જન્મારો નકામો છે...so એકબીજાને pass on the pass કરવા કરતાં સહજ જે છે એ સ્વીકાર કરી prior આપી ને કોઈ ને help કરી આગળ વધારવું એ કૃષ્ણ ની નીતિ છે.....be lated happii janmastmi.
-Hina modha