*સ્વચ્છતા*
સ્વચ્છતા રાખીશ મારી શેરી સોસાયટી, અને શહેરને એ સંકલ્પ મારું છે.
હું થી આ શક્ય બનશે એ સહુ વિચારે, હું સ્વચ્છતા રાખીશ એ વચન મારુ છે.
જ્યાં ગંદકી કચરાના ઢગલા છે, ત્યાં માંદગી આવવાની સંભાવના છે.
બીમારીમાં ગરીબ ના ઘેર તિજોરી નથી, શાહુકારની તિજોરી ને તાળા છે.
સ્વચ્છતા અભિયાન સાથ આપીશું, દેશની દરેક નદીઓ આપણી માતા છે.
ભારત માં ના લાલ આપણે, શું કોઈ શહી શકશે કચરામાં એ રહે ? છે.
આપને શરમ આવે કે ના આવે આ નર કહે મારે તો આ જોઈને ગણું દુઃખ થાય છે.
નારાણજી જાડેજા (ગઢશીશા)
મુન્દ્રા કરછ