*મિત્રો આવતી કાલ એટલે તા. 12/08/2019 અતી કરુણ તહેવાર, કોઈનો જીવ ? લઈને તહેવાર મનાવવાનું અને નિર્દોષ અબોલ જીવની હત્યા ? કરી તહેવાર મનાવવાનો પર્વ છે.*
*પણ આપણે કે મુગા પ્રાણી કાંઈ નથી કરી શકવાનાં નથી, તો મિત્રો આ અબોલ પ્રાણીઓ ના જીવ ને બીજી ગતી માં જૈન ધર્મ મળે અથવા સારી ગતી મળે એ માટે પ્રભુ પાસે પાર્થના કરીયે અને એ અબોલ જીવ માટે ૧૨ નવકાર ? ગણીયે, બધાને વિનંતી છે.*
*આવતી કાલ સોમવાર ના પથારી પર તમારી આંખ ?? ખોલો ત્યારે બાર નવકાર ? ગણીને જ પથારીમાંથી ઉઠજો, કરુણા રાખજો, શારીરીક ક્ષમતા અને શાતા, અનુકુળતા હોય તો એક આયંબીલ નું તપ જરૂર કરજો. આ તપસ્યા ના થઈ શકે તો બીજાને પ્રેરણા જરૂર કરવી તથા તપસ્વીઓ ની અનુમોદના જરૂર કરવી.?*
*નવકાર ના જાપ સતત ફેરવવા.*
*અને જો આયંબીલ ના થઈ શકે છતાં પણ શક્ય હોય તો 1/2/3 વીગઈ નો ત્યાગ અને એ પણ શક્ય ના હોય તો સફેદ અનાજ અથવા સફેદ ખાધ્ય નો ત્યાગ. અને એ પણ શક્ય ના હોય તો અસમર્થતતા નો ભાવ સેવવો (ભોજનની અનુમોદના ના કરવી.)*?
*અને આ મેસેજ આગળ મોકલી ધર્મની દલાલી કરજો “આભાર”.*
????????
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677