*સ્વામી વિવેકાનંદના ત્રણ એવા સૂત્રો, જે વાંચતા જ આપણા મનમાં પોઝિટિવિટી જન્મે છે!*
?? *જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું. અનુભવ જ જગતમાં શ્રેષ્ઠ શિક્ષક છે.*
?? *જેટલો વધુ સંઘર્ષ હશે એટલી જ શાનદાર જીત પણ હશે.*
?? *પોતાની જાતને કમજોર સમજવી એ જગતનું સૌથી મોટું પાપ છે.*